Advertisement
Author: નોબત સમાચાર

સચાણા ગામની દરગાહના નવા ટ્રસ્ટી અંગેના ફેરફાર રિપોર્ટ સામે લેવાયો વાંધો

રાજ્ય વકફ બોર્ડ સમક્ષ દાખલ થઈ તકરારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર નજીકના સચાણામાં આવેલી સકરપીરની દરગાહના નવા ટ્રસ્ટીની નોંધણી થવા બાબતે ફેરફાર રિપોર્ટ રજૂ કરાતા ગાંધીનગર સ્થિત વકફ બોર્ડ સમક્ષ વાંધો લેવામાં આવ્યો છે.

જામનગર-જોડિયા રોડ પર આવેલા સચાણા ગામ સ્થિત સકરપીર દરગાહમાં નિયમિત ન્યાઝ તથા ઉર્ષનંુ આયોજન કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન થોડા સમયથી દરગાહના સંચાલન બાબતે વિવાદ થયો હતો.

આ વિવાદ અન્વયે વકફ બોર્ડમાં દરગાહના નવા ટ્રસ્ટીની નોંધણી થવા બાબતે ફેરફાર રિપોર્ટ રજૂ કરાતા લાંબા સમયથી સંચાલન અને સારસંભાળ રાખવાનું કામ કરતા રઝાક સીદીક કકલે નગરના વકીલ ઉમર લાકડાવાલા મારફત તકરાર લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh