Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની નિમણૂક

નવા મંત્રીમંડળની રચના પછી

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ર૯ઃ ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળની રચના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. આ બન્ને મંત્રીઓ રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો, મહત્ત્વની બાબતોની માહિતી રજૂ કરવા માટે અધિકૃત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh