Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૩ જુલાઈ, રવિવાર અને અષાઢ વદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૨ - સુર્યાસ્ત : ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૩ :

તા. ૧૩-૦૭-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ શ્રવણ,

યોગઃ પ્રીતિ, કરણઃ વણિજ

તા. ૧૩ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે.  નોકરી-ધંધામાં આપને કામમાં સાનુકૂળતા મળી રહે. સંતાનનો સાથ-સહકાર મળતા આપને રાહત  જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય  સ્થિતિ સરભર બની રહે. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા મળી રહે.

બાળકની રાશિઃ મકર ૧૮.પ૩ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh