ચિરવિદાય

જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડાના પત્નીનું નિધન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક-નિર્માતા અભિલાષ ઘોડાના પત્ની કેતકી ઘોડા  (ઉ.વ.૫૯) તે દિક્ષીત ઘોડાના ભાભી, કરન, વિવેકના માતા, માહિતી વિભાગના પૂર્વ  કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બહેનનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૦-૩ને  મંગળવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન સિંધુ ભવન, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, અમદાવાદમાં  રાખવામાં આવી છે.

જામકલ્યાણપુરઃ ગૌ.વા. ગોપાલદાસ મથુરાદાસ હિંડોચાના પુત્રવધૂ જયશ્રીબેન હિંડોચા  (ઉ.વ.૫૩) તે સુનિલભાઈના પત્ની, અજય, ઉર્વશી નયનભાઈ ભાયાણીના માતા, મુકેશભાઈ,  ગૌ.વા. કિશોરભાઈના ભાભીનું તા. ૧૦-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ૧૩-૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જલારામ મંદિર, જામકલ્યાણપુરમાં રાખવામાં  આવી છે.

જામનગરઃ અમરશીભાઈ ગોરધનદાસ ગાંધી (ઉ.વ.૯૪) તે શૈલેષભાઈ, કિશોરભાઈ,  પ્રવિણાબેન દેવેનકુમાર પાલેજા, બીનાબેન અતુલકુમાર સંપટના પિતા, સ્વ. જયશ્રીબેન  શૈલેષભાઈ, અ.સૌ. હંસાબેન કિશોરભાઈના સસરા, નીહાલ, મૃણાલ, વીરાજ, મનાલી હિમાંશુ  સંપટના દાદા, જલ્પાબેન નીહાલભાઈ, જાન્વીબેન મૃણાલભાઈ, જાનકીબેન વીરાજભાઈના  દાદાજી સસરા, નવાગામ વાળા ડો. છોટુભાઈ, ચંદુભાઈના ભાઈ, વડીયાવાળા ડો. નરભેરામ  ગોરધનદાસ સરૈયાના જમાઈ, હીયા, ધ્યાન, પ્રીશાના પરદાદાનું તા. ૮-૩ના અવસાન થયું  છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન લેઉવા પટેલ સમાજ  ગેટ નં.૧, રણછોડદાસજી આશ્રમ સામે,  રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh