Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દવા છંટકાવ વગરની ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શનઃ
ફલ્લા તા. ૧: જામનગર તાલુકાના ફલ્લા નજીકના ખીલોસ ગામની અરવિંદભાઈ નકુમની વાડીએ પ્રાકૃતિક ખેતી વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ તરફથી કિરણબેન અને જે સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે, અને તમામ ખેડૂતોને દવા-છંટકાવ વગરની ખેતી વિષેનું માર્ગદર્શન આપી રહ્યાં છે, તથા ફલ્લામાં હિતેશ ધમસાણીયાએ ઉપસ્થિત ખેડૂત ભાઈઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખીલોસ, રણજીતપર ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial