Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના નવાગામમાં છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મહિલાનું નિપજ્યું મૃત્યુ

મૃતક મહિલા પોલિયોગ્રસ્ત હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪ઃ ભાણવડના નવાગામમાં વસવાટ કરતા એક મહિલાનું તબીયત બગડ્યા પછી છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નિપજ્યું છે. તેઓ પોલિયોગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામમાં રહેતા લીલાબેન રાજાભાઈ ધ્રાંગીયા નામના બેતાલીસ વર્ષના ભરવાડ મહિલા પોલિયોની બીમારીથી પીડાતા હતા.

તે દરમિયાન ત્રણેક દિવસથી તેઓની તબીયત અસ્વસ્થ રહેતા અને છાતીમાં દુખાવો ઉપડતા તેઓનું શનિવારે મૃત્યુ નિપજ્યાનું તેમના નાનાભાઈ પરેશભાઈ રાજાભાઈ ધ્રાંગીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh