Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા જલારામ મંદિરમાં જલારામ બાપાના ગુરૃ ભોજલરામ બાપાનું પૂજન-આરતી કરી ગુરૃપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જલારામ મંદિરના માનદમંત્રી કિશોરભાઈ મજીઠીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સહદેવભાઈ મકવાણા, અજય ત્રિવેદી, ક્રિષ્ના તન્ના, કાંતિલાલ મકવાણા, રાજભાઈ જાડેજા, રાજુભાઈ ગોરી, ભરતભાઈ ગોરી, કિશોરભાઈ ભીંડી, શૈલેષભાઈ જોષી, યોગેશભાઈ, પૂજારી જતીનભાઈ બારોટ વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial