Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨: દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદ પછી વિરામનું વાતાવરણ નીકળ્યું હતું. દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં માત્ર કલ્યાણપુરમાં તો ઝાપટા તથા ખંભાળીયામાં હળવા ઝાપટા પડયા હતા. સતત પાંચ દિવસ વરસાદ પછી તડકો નીકળતા વરાપ અને વરસાદ રહી જતાં ખેડૂતોમાં આનંદની લાગણી પણ ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial