Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરમાં કોરોના વાઈરસ નબળો પડયો છે. ગઈકાલે પણ માત્ર કેસ નોંધાયો હતો. હાલની સ્થિતિએ શહેર-જિલ્લામાં આઠ કેસ એકટીવ છે. જામનગરમાં આખરે કોરોના વાઈરસ નબળો પડતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. ગઈકાલે પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ મળતા તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ શહેરી વિસ્તારમાં સાત એકટીવ કેસ છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોઈ કેસ નોંધાયો ન હતો અને એક દર્દી હોમ આઈસોલેશનમાં છે. આમ જિલ્લામાં હાલની સ્થિતિએ આઠ એકટીવ કેસ છે અને હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial