Advertisement
Author: નોબત સમાચાર

મેઘરાજાને રીઝવવા હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ભંડારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: મેઘરાજાને રીઝવવા માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જાહેર ભંડારાનું આયોજન તા. ૧૮-૭-૨૫ને શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે હાલારી ભાનુશાળી જ્ઞાતિ વેજુમાં વાડી, પવનચક્કી પાસે જામનગરમાં કરવામાં આવ્યું છે. આથી શાળાના બાળકો તથા શિક્ષકોએ પ્રસાદ ગ્રહણ કરવા હાલારી ભાનુમશાળી જ્ઞાતિ-જામનગરના મંત્રી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh