Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓડીસાની ઘટના અન્વયે
જામનગર તા. ૧૬: ઓડીસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરે કોલેજના વિભાગીય વડાની હેરાનગતિથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મુદ્દે જામનગરમાં ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુેં હતું ઓડીશાના બાલેશ્વરમાં એ.બી.વી.પી.ના કાર્યકર સૌમ્ય શ્રી બિશી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. તેમણે પોતાની કોલેજમાં વિભાગીય વડાની હેરાનગતિથી કંટાળી જઈ આ અંતિમ પગલું ભર્યું હતું. આથી જામનગરમાં ગઈકાલે લાલબંગલા સર્કલમાં એ.બી.વી.પી.ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial