Advertisement
Author: નોબત સમાચાર

જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ પ્રવેશની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ

શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ના વર્ષ માટે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: જવાહર નવોદય વિદ્યાલય, ધતુરીયા તા.જામ કલ્યાણપુરમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૬ - ૨૭ના વર્ષ માટે ધોરણ ૬ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનું પોર્ટલ શરૂૂ થઈ ગયું છે.

વર્ષ ૨૦૨૫ - ૨૬ના શૈક્ષણિક સત્ર દરમિયાન જે છાત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૫માં અભ્યાસ કરી રહૃાા છે તેવા વિધાર્થીઓ દેવભૂમિ દ્વારકા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

પ્રવેશ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તા. ૨૯-૦૭-૨૦૨૫ સુધીમાં અરજી કરી શકશે તેમ જવાહર નવોદય વિદ્યાલય, ધતુરીયાના આચાર્યએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh