Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૮૭) તે સ્વ. મનસુખલાલ હાડાના પત્ની, હસમુખભાઈ, જયશ્રીબેન ના માતા, દેવાંગ, મોહીત ના દાદી, હરીશભાઈ ઝાલા (ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક)ના સાસુનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪ ને સોમવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન ખવાસ જ્ઞાતિની વાડી, ખેત્રી ફળી, અંબાજી ચોક, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ કંથારીયા) મયાબા (બાબાબા) તે પરાક્રમસિંહ કરણસિંહ રાણા, સ્વ. હિતેન્દ્રસિંહ કરણસિંહ રાણાના માતા, મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ રાણા, વિરભદ્રસિંહ પરાક્રમસિંહ રાણાના દાદીનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતું બેસણું તા. ૧૭ નુ ગુરૂવારે ભાઈઓ માટે ગાયત્રી મંદિર, ખોડીયાર કોલોની, જામનગરમાં તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાન ખોડીયાર કોલોની રૂમ નં. ૧૪૨, એરોડ્રામ રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ સુરેશચંદ્ર હરીલાલ મહેતા (ઉ.વ.૮૨) તે ઉત્પલભાઈ (એલ.આઈ.સી.), નિશાબેન અધ્યારૂ, યોગીતાબેન શુકલના પિતા તથા નરેન્દ્રભાઈ ના મોટાભાઈ તથા ઈશાબેન રશ્મિકાંત દવેના સસરા, ઓમ ના દાદાનું તા. ૧૩ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪ ને સોમવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની, શેરી નં. ૫ના છેડે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. રમણીકલાલ મહેતાના પત્ની ચંપાબેન (ઉ.વ.૯૪) તે મુળશંકર શેઠના પુત્રી, પન્નાબેન દોશી, જયશ્રીબેન, ગૌતમભાઈ, નિલેશભાઈના માતા તથા ભાવિન, રાહુલના દાદી, બીનાબેનના સાસુ, એકતાના દાદીજી સાસુનું તા. ૧૩ ના અવસાન થયું છે.
જામનગરઃ સ્વ. ભગવાનદાસ મગનલાલ મેતાના પત્ની લલીતાબેન (ઉ.વ.૯૩), તે સ્વ. સુબોધભાઈ, જયેશભાઈ, ભાવનાબેન, જયમાલાબેનના માતા, અલ્કાબેન, સુબોધભાઈ વારીઆના સાસુ, કાજલ અને કરણના દાદીમાં, રાકેશભાઈ જેઠવાના દાદીજી સાસુ, સ્વ. હેમતલાલ રવજીભાઈ મેતાના પુત્રી, સ્વ. ઈન્દુબેન, દિનેશભાઈ, વિરેન્દ્રભાઈ, હરીશભાઈ, સ્વ. અશ્વિનભાઈના મોટા બહેન તા. ૧૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વ.ના ચક્ષુનું દાન કરેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ ના સાંજે ૪ વાગ્યે મોહનવિજયજી પાઠશાળા, પોસ્ટઓફિસ સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. વૃજલાલભાઈ મુળજીભાઈ નથવાણીના પુત્ર ભાલચંદ્રભાઈ (ઉ.વ.૬૮) તે મેહુલભાઈ તથા ધારાબેન દિપેશકુમાર ચંદારાણાના પિતા, અરવિંદભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. દિનેશભાઈ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિતેશભાઈ તથા ઉષાબેન ભરતકુમાર માનસતાના ભાઈ, સ્વ. વૃજલાલ રામજીભાઈ ખખ્ખર (નિકાવા)ના જમાઈનું તા. ૧૨ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૧૪ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ લલીતાબેન વૃજલાલ મહેતા (ધ્રાફાવાળા) તે સ્વ. વૃજલાલ નવલચંદ મહેતાના પત્ની, સ્વ. શામલજી દોશીના પુત્રી તથા કમલેશભાઈ, હર્ષાબેન, ઈલાબેન, દક્ષાબેન, પારૂલબેનના માતા, મીનાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. અશોકભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના સાસુનું તા. ૧૦ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી ભષ્માંકભાઈ બાલુભાઈ સોલંકી (ઉ.વ.૭૪) (સોલંકી એન્જીનિયરીંગ એન્ટરપ્રાઈઝ અને રાજવંશ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.) તે સ્વ. બાલુભાઈ મુળજીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ. પિયુષભાઈના ભાઈ, ભાવનાબેન પિયુશભાઈ સોલંકીના દિયર, મીનાબેન સોલંકીના પતિ, મુંજાલભાઈ પિયુષભાઈ સોલંકીના કાકા, તથા વિદ્યા, મુંજાલ સોલંકીના કાકાજી સસરા, ભ્રાંતિ રાહુલ મિસ્ત્રી, ધૈર્યાતિ અમિત શેઠના પિતા તથા નેહલ નિમિત સોલંકીના કાકા, ચિમનભાઈ ગણેશભાઈ પરમાર (મુંબઈ) ના જમાઈનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખેલ છે.