Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ રોહિતભાઈ (નાનુભાઈ) મહેતા (બાંધણીવાળા) (ઉ.વ.૭૫) તે સ્વ. ઉજમસી હકિમચંદ મહેતાના પુત્ર, નિલમબેનના પતિ, સિદ્ધાર્થ અને જલ્પાના પિતા, સાચી, ક્રિષ્નાના દાદા, અરહમનના નાના, લક્ષ્મીચંદ પાનાચંદ મહેતાના જમાઈ, સ્વ. હીરાલાલ, સ્વ.પ્રભુભાઈ, સ્વ.નવલભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ.મંજુલાબેન, સ્વ. રંજનબેનના ભાઈનું તા. ૧-૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩-૯ના સવારે ૯ઃ૩૦ કલાકે પેલેસ જૈન ઉપાશ્રય, ડી.કે.વી.કોલેજ પાછળ, વિરલબાગ પાસે, જામનગરમાં રાખેલ છેે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh