Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની ગેરહાજરી...!

પૂર્વ સરપંચનો આક્રોશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના વીજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબ રસભર્યાએ દેશના ૧પમી-ઓગસ્ટ, ર૬-જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સરકારી કર્મચારીઓની ગેરહાજરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ધ્વજવંદનના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓ, અધિકારીઓ સામે પગલાં લેવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh