Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પૂર્વ મંત્રી હકુભાએ સહપરિવાર વૃદ્ધાશ્રમમાં ઉજવી દિવાળી

નિરાધાર વડીલોને તહેવારો પર સ્નેહસભર સંગાથની હૂંફઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સરૂસેક્શન નજીક આવેલ જામરણજીતસિંહજી વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેઓ દર વર્ષે પરિવાર સાથે વૃદ્ધાશ્રમમાં જ તહેવારો ઉજવે છે એ પરંપરા દિવાળીએ પણ યથાવત્ રહી હતી. હકુભાના પરિવારે વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતાં. આ તકે રવિરાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અમિતભાઈ ખાખરિયા સહિતના લોકો પણ જોડાયા હતાં. ઉપરાંત અંધજન તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ દિવ્યાંગ ભાઈઓ સાથે પણ પૂર્વ મંત્રીએ તહેવાર ઉજવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh