Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકા સ્થિત દરગાહમાં બે ટ્રસ્ટીની નિમણૂકનો કરાયો આદેશ

રાજ્ય વકફ બોર્ડ દ્વારા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકા સ્થિત હાજી કિરમાણી દરગાહમાં પીર સાહેબના બે વંશજની ટ્રસ્ટી તરીકે નિયુક્તિનો રાજ્ય વકફ બોર્ડે હુકમ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલા બેટ દ્વારકામાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતીક સમી હાજી કિરમાણી દરગાહમાં પીર સાહેબના વંશજના બે ટ્રસ્ટી રાખવાનો હુકમ થયો હતો પરંતુ નિમણૂક થઈ શકતી ન હતી.

આ બાબતે રાજ્ય વકફ બોર્ડ સમક્ષ ફેરફાર રિપોર્ટ અંગે વર્ષ ૨૦૧રમાં અરજી થઈ હતી. તે પછી સરાફત હુસેન દાઉદમિયાં તથા સુલતાન સરાફત હુસેનની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh