Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના નિવૃત્ત કર્મચારીને ઈ.પી.એફ.ના નાણા ચૂકવવામાં દાંડાઈ

નાના રોમજદાર કર્મચારીએ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રરઃ ખંભાળિયા નગરપાલિકાના નિવૃત્ત રોજમદાર વાલ્વમેન હેમેન્દ્ર મનહરલાલ બલભદ્રને ર૦ર૩ માં નિવૃત્ત થઈ ગયા હોવા છતાં આજ સુધી તેમના હક્કના ઈપીએફના  નાણા નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવ્યા નથી.

કોર્ટના આદેશ પછી ન.પા.એ ઈવીએફની રકમ ર૦ર૪ માં ચૂકવી આપવા બાહેંધરી આપી હતી, છતાં હજી સુધી કાર્યવાહી થઈ નથી. આથી આ નિવૃત્ત કર્મચારીએ કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh