Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૨ - સુર્યાસ્ત : ૬-૪૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૮ :

તા. ૧૦-૦૨-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩૦,

મુસ્લિમ રોજઃ ૨૧, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ ધ્રુવ, કરણઃ તૈતિલ

 

તા. ૧૦ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સ્થિતિમાં સુધાર આવતો જોવા મળે. જુની ઉઘરાણીના નાણા છૂટા થવાથી  લાભ-ફાયદો જણાય. નવા કોઈ રોકાણ કરવામાં આપે સાવધાની રાખવી. વ્યાવસાયિક બાબતે આપના  કામનો ઉકેલ આવતો જાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. મિત્રોનો સાથ-સહકાર મળી રહેતા  આપને આનંદ જણાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh