Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    અતિ પ્રાચીન મંદિરમાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધોઃ
સલાયામાં આવેલ અતિ પ્રાચીન માધવરાયજી મંદિરમાં દેવદિવાળી (અગિયારસ)ના પવિત્ર દિવસે તુલસી વિવાહના સુંદર અલૌકિક દર્શનનું આયોજન પૂજારી શ્યામભાઈ દવે દ્વારા કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્વોએ દર્શનનો લાભ લીધો હતો. સલાયાના ગ્રામદેવતા માધવરાયજી મંદિરમાં વર્ષાેથી તુલસી વિવાહના દર્શન-પૂજનનો કાર્યક્રમ યોજાય છે. જ્યાં અલૌકિક ઠાકોરજીની મૂર્તિ સર્વે ભક્તોનું મન મોહી લે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial