Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનમગરના હાલારી ભાનુશાળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વરૃણદેવને રીઝવવા વેજુમાં હોલમાં ભંડારો યોજવામાં આવ્યો હતો. પવનચક્કી વિસ્તારમાં આવેલી આઠ શાળાના તથા ગોદડીયા વાસના મળી કુલ ૭૦૦ જેટલા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial