Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોન્સ્ટેબલ-પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગે
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપતી સંસ્થા 'ઈનોવેટિવ એકેડમી' દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના યુવક-યુવતીઓ કોન્સ્ટેબલ તેમજ પી.એસ.આઈ.ની આગામી થનાર ભરતીની પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સરળતા રહે તેવા ઉદૃેશ્ય સાથે તા. ૧૪-૧૨-૨૫ના સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧૨, ચૈતન્ય કોમ્પલેક્સ, આર્યસમાજ સામે, ખંભાળીયા ગેટ પાસે, જામનગરમાં નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.ં
જેમાં આ પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી, સરળતાથી પરીક્ષા પાસ કઈ રીતે કરવી તેના વિશે વિનામૂલ્યે માર્ગદર્શન તેમજ સંસ્થા તરફથી ફ્રી મટિરિયલ પણ આપવામાં આવશે. આ સેમિનારનો લાભ લવા ઈચ્છતા યુવકો તેમજ યુવતીઓએ રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૩૨૭૮ ૪૪૦૩૪ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial