Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૨૩ કેન્દ્રોમાં આજે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા સંપન્ન

ચયન ૫રીક્ષા-ર૦ર૬ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના ર૩ કેન્દ્રોમાં જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા-ર૦ર૬ લેવાઈ હતી.

જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા-ર૦ર૬ નું તા. ૧૩-૧ર-ર૦રપ, શનિવારના સવારે ૧૧.૩૦ થી ૧.૩૦ દરમિયાન જામનગર જિલ્લાના ર૩ કેન્દ્રો પર લેવામાં આવી હતી.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ, હરધ્રોળ હાઈસ્કૂલ, એલ.જી. હરિયા સ્કૂલ, ડીસીસી હાઈસ્કૂલ, શારદા મંદિર હાઈસ્કૂલ, એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, ડી.એસ. ગોજીયા વિદ્યાલય, જે.કે. સોની વિદ્યાલય, ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, નંદન વિદ્યાલય, જામજોધપુર તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, જોડિયા તાલુકાની યુ.પીવી કન્યા વિદ્યાલય, શ્રેયસ હાઈસ્કૂલ, કાલાવડ તાલુકાની પીબી એન્ડ બીબી હીરપરા ગર્લ્સ હાઈસ્કૂલ, દિવ્યજયોત હાઈસ્કૂલ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ (શીતલા), લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એલ.એ મહેતા કન્યા વિદ્યાલય, માધવ વિદ્યાલય, સાંદિપની એકેડમી અને વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ એમ ર૩ કેન્દ્રોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh