Advertisement
Author: નોબત સમાચાર

ભૂગર્ભ ગટર યોજનાને કાર્યાન્વિત કરવા ગાંધીનગરની ટીમ દ્વારા સર્વેક્ષણની કામગીરી

ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી નિર્મિત

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયા નગરપાલિકા દ્વારા રૂપિયા બેતાલીસ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનામાં વર્ષો સુધી આ યોજના કાર્યાન્વિત થઈ શકી ન હતી. ધારાસભ્ય મૂળુભાઈ બેરાના પ્રયાસોથી રાજ્ય સરકારે વધુ રૂપિયા ર૯ કરોડ પણ મંજુર કર્યા હતાં. આમ ૭૧ કરોડનો ખર્ચ થયા પછી હવે આ યોજનાનો લાભ શહેરીજનોને મળે તે દિશામાં સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી હતી. ગાંધીનગરથી શહેર વિકાસ વિભાગની ટીમે સર્વેની કામગીરી કરી હતી.

ખંભાળિયાના દરેક વોર્ડમાંથી ગટરના પાણીનો વ્યવસ્થિત નિકાલ થઈને એસ.ટી.પી. સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકોના ઘરની ગટરોના જોડાણો ભૂગર્ભ ગટર સાથે કરવા માટે પણ કામગીરી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh