Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦ઃ રાજકોટમાં બિનપક્ષીય બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત તથા સૌરાષ્ટ્રમાંથી મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં ભૂદેવો ઉપટ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ કાંતિભાઈ મોમૈયા, વજુભાઈ વોરીયા, વિજયભાઈ રાજ્યગુરૂ વિગેરે આગેવાનો આ સંમેલનમાં જોડાયા હતાં.
કોઈ વ્યક્તિ કે પક્ષની સામે નહીં પણ બ્રહ્મ એકતા માટે આ સંમેલન થયાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. બ્રાહ્મણોના વિકાસ માટે બ્રહ્મ સંકુલો ઊભા કરવા, બ્રાહ્મણોના સંગઠન માટે વિકાસ તથા પ્રશ્નો અંગે કઈ રીતે કામ કરવું તેનું માર્ગદર્શન જુદા જુદા અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial