Advertisement
Author: નોબત સમાચાર

કોમર્સ કોલેજના મહિલા અધ્યાપકના આક્ષેપો પાયાવિહોણાઃ ડો. મેહુલ સોલાણી

વડી કચેરીના માર્ગદર્શન પછી ખુલાસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરની સરકારી કોમર્સ કોલેજના આચાર્ય ડો. મેહુલ આર. સોલાણી સામે એક અધ્યાપક મહિલા દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં, જેને આચાર્યએ નકારી કાઢ્યા છે, અને પોતાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. વડી કચેરીમાંથી માર્ગદર્શન મેળવીને પોતાનો ખુલાસો રજૂ કરવામાં આવશે તેમ પણ તેમણે એક અખબારી યાદી મારફત જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh