Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એજીવીકેએસ જામનગર દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ દ્વારા પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના એજીવીકેએસના સભ્યોના પ્રશ્નોના નિરાકરણ માટે પથુભા પરમાર (જોઈન્ટ પ્રેસિડન્ટ, ટેક) ને સ્વતંત્ર હવાલો સોપાતા તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. એજીવીકેએસ જામનગરના હોદ્દેદારો હિતેષભાઈ શુકલ, ગીરીરાજસિંહ પરમાર, રાજેશ કાનાબાર, સમીર દેસાઈ, પરાગ કોટક, ચંદ્રેશભાઈ ત્રિવેદી, ચેતનભાઈ લાધાણી, ડી.ટી.નકુમ, રઘુભા ચુડાસમા, ભાવેશભાઈ પટેલ, મનીષભાઈ ભાભોર, સી.એમ.જાડેજા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઈ ત્રિવેદી (પ્રચારમંત્રી, એજીવીકેએસ) દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial