Advertisement
Author: નોબત સમાચાર

ગાયત્રી શક્તિપીઠમાં ગર્ભવતી મહિલાઓ માટે શિબિર યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: શ્રી ગાયત્રી શક્તિપીઠ-જામનગર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે 'મારા તુલસી-મારા સંસ્કાર' શિબિર તા. ર૪/૭ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન શ્રી ગાયત્રી શક્તિપીઠ, સરૂસેક્શન રોડ, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, જામનગરમાં યોજવામાં આવી છે. શિબિરમાં ગર્ભવતી બહેનો જ જોડાઈ શકશે. શિબિરમાં જોડાનાર બહેનોને તુલસીનો છોડ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh