Advertisement
Author: નોબત સમાચાર

વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘની સમાન્ય સભા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘ દ્વારા નવી કારોબારીની રચના કરવા અંગે સામાન્ય સભા તા. ૫-૧૧-૨૫ના સાંજે ૪:૩૦ વાગ્યે સંઘના શ્રાવક ઉપાશ્રય, બારોટ ફળી, આણંદાબાવા ચકલા પાસે, જામનગરમાં યોજવામાં આવી છે. સર્વે સભ્યોને આ તકે ઉપસ્થિત રહેવા પ્રમુખ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh