Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: જાનકી વલ્લભ મંદિર દ્વારા હિંડોળા દર્શનનો કાર્યક્રમ તા. ૧૦-૮-૨૫ સુધી સાંજે ૫:૩૦ થી રાત્રે ૯ વાગ્યા દરમ્યાન જાનકી વલ્લભ મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. દર્શનનો લાભ લેવા જણાવ્યું છે. આથી જે પણ ભાવિકોને હિંડોળા કરાવવાની ઈચ્છા હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવાના રહેશે. વધુ વિગત માટે મંદિરે રૂબરૂ અથવા મો. ૯૪૨૭૫૧૪૨૧૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial