Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પરિણીતાએ ત્રાસ આપ્યાની પતિ, સાસુ, નણંદ સામે નોંધાવી ફરિયાદ

પતિની માનેલી બહેને પણ પજવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના મોહનનગરમાં રહેતા એક મોચી પરિવારે પતિ, સાસુ, નણંદ તથા અન્ય એક યુવતી સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.રમાં રહેતા અનીતાબેન દેવજીભાઈ વાઘેલા (ઉ.વ.ર૭)ના લગ્ન છ વર્ષ પહેલાં મોહનનગર આવાસમાં રહેતા વિજય ભરતભાઈ સોઢા સાથે થયા હતા.

ત્યારપછી છએક મહિના સારી રીતે રાખ્યા પછી અનીતાબેનને પતિ વિજય, સાસુ ગીતાબેન, નણંદ હિંમાશીબેન તથા સ્વામીનારાયનગર નજીક હાલાર હાઉસ પાસે રહેતા અને વિજય સોઢાના માનેલા બહેન રેણુકાબેન વિજયભાઈ ચુડાસમાએ ગાળો ભાંડી શારીરિક ત્રાસ પણ આપતા અનીતાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh