Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર૧ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત્: મુસ્લિમ વાઘેર સમાજનું આયોજનઃ
જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા ૧ર૧ વર્ષથી પરંપરાગત્ રીતે હુસૈની ચોકારો યોજાય છે. ગત્ બુધવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ પરંપરાગત 'હુસૈની ચોકારા' સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે, જેમાં સુન્નફ મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા 'હુસૈની ચોકારા'નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે ૧ વાગ્યે હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. આ 'હુસૈની ચોકારા' વાઘેર સમાજના પ્રમુખ ગની પટેલના માર્ગદર્શન હેઠળ વાઘેરની સમાજની કારોબારીના સભ્યો સાથે રહીને 'હુસૈની ચોકારા'નું આયોજન કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial