Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૮ જુલાઈના આયોજનઃ
જામનગર તા. ૧૭: વારાણસીમાં સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ-વિહંગમ યોગ સંત સમાજનાં ૧૦૨ માં વાર્ષિકોત્સવ નિમિત્તે નવેમ્બરમાં યોજાનાર ૨૫૦૦૦ કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનાં ઉપક્રમે કાશ્મીર થી કન્યાકુમારી સ્વર્વેદ સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા અંતર્ગત સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજનું જામનગરમાં આગમન થઇ રહૃાું છે. ગુજરાત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા તા. ૧૮/૭ ને શુક્રવારે સાંજે ૬ થી ૮:૩૦ દરમ્યાન કેશવ સ્પોર્ટ્સ સેન્ટર, ઓશવાળ સેન્ટરમાં જય સ્વર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથામાં પૂ. વિજ્ઞાનદેવજીના અમૃતવચનો તથા તેમનાં હસ્તે પ્રસાદનો લાભ પ્રાપ્ત થશે. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. મુળુભાઇ કંડોરીયા, લાખાભાઇ કેશવાલા, દિલીપભાઈ ભોજાણી તથા ડો. કે.એસ. મહેશ્વરી સહિતનાં અગ્રણીઓ દ્વારા આ ધર્મોત્સવનો લાભ લેવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે (મો. ૯૩૨૭૨ ૧૦૫૭૧, ૯૯૦૯૦ ૯૯૨૨૨)પર સંપર્ક સાધવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial