Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરમાં ગત તા. ૧૦ અને ગુરુવારે સવારે ૬:૩૦ કલાકે હરિયા યોગ કેન્દ્ર જામનગરમાં યોગ ઋષિ રામદેવજી મહારાજ અને બાલકૃષ્ણ શાસ્ત્રીની ઉપસ્થિતમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (પેફી) જામનગરના વાઇસ પ્રેસિડેન્ટ યોગેન્દ્રસિંહ જાડેજા, દુષ્યંતસિંહ ડી. ઝાલા સેક્રેટરી પેફી, જયદીપભાઈ અગ્રાવત ઉપસ્થિત રહૃાા હતા. યોગ સાધકો વિનોદભાઈ હિતેશભાઈ ગોહિલ, જેન્તીભાઈ ચંદેરિયા પ્રદીપભાઈ, દીપકભાઈ મકવાણા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમ પ્રીતિબેન શુક્લ (યોગ ગુરુ)એ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial