Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ દેવરામભાઈ રાજયગુરૂના પત્ની ગં.સ્વ. જશુબેન રાજ્યગુરૂ, તે ભરતભાઈ, જનકભાઈ, જગદીશભાઈ, નિલેષભાઈના માતા, ખંજન, અખિલ, હેત, યાજ્ઞિક, ઉત્સવના દાદીનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન અબોટી બ્રહ્મ સમાજની વાડી, કેશોદ, (તાલુકો ખંભાળીયા)માં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh