Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લેટફોર્મ રીપેરીંગ માટે બ્લોક લેવાનો હોવાથી
જામનગર તા. ર૭: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા કાનાલુસ સ્ટેશનમાં પ્લેટફોર્મ રીપેરીંગ માટે બ્લોક લેવામાં આવનાર છે. આથી પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન પ્રભાવિત થશે. ગોપ જામ-કાનાલુસ વચ્ચે તા. રપ-૧-ર૦ર૬ સુધી આ ટ્રેન આંશિક રદ્ રહેશે.
ટ્રેન નંબર પ૯ર૦૬ (પોરબંદર-કાનાલુસ) તા. ૩૧-૧ર-ર૦રપ થી તા. ૧પ-૧-ર૦ર૬ સુધી પોરબંદરથી ઉપડીને ગોપ જામ સ્ટેશન સુધી જ જશે. આ ટ્રેન ગોપ જામથી કાનાલુસ વચ્ચે આંશિક રદ્ રહેશે. તેવી જ રીતે પ૯ર૦પ (કાનાલુસ-પોરબંદર) ટ્રેન તા. ૩૧-૧ર-ર૦રપ થી તા. રપ-૧-ર૦ર૬ સુધી કાનાલુસના બદલે ગોપ જામ સ્ટેશનથી ઉપડશે એટલે કે કાનાલુસ-ગોપ જામ વચ્ચે આંશિક રદ્ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial