Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં લોહાણા મહાપરિષદ દ્વારા ગ્લોબલ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ખંભાળીયાના હેલીબેન દિનેશભાઈ પોપટે એમ.બી.બી.એસ. ડિગ્રી મેળવતા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠ્ઠલાણી તથા સંસ્થાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરાના હસ્તે રોકડ પુરસ્કાર તથા જ્ઞાતિ રત્નનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial