Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વ્યક્તિને ઈજા થતાં ૧૦૮માં જામનગર ખસેડાયાઃ
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના આહિર કન્યા છાત્રાલયથી થોડે દૂર ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે જીજે-૬-ડીબી ૬૪૧૪ નંબરની એક મોટર તથા અન્ય એક મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે બંને મોટર ટોટલલોસ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial