Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: મેઘરાજાને રીઝવવા માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જાહેર ભંડારાનું આયોજન તા. ૧૮-૭-૨૫ને શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે હાલારી ભાનુશાળી જ્ઞાતિ વેજુમાં વાડી, પવનચક્કી પાસે જામનગરમાં કરવામાં આવ્યું છે. આથી શાળાના બાળકો તથા શિક્ષકોએ પ્રસાદ ગ્રહણ કરવા હાલારી ભાનુમશાળી જ્ઞાતિ-જામનગરના મંત્રી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial