Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા.૪: શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા જામનગર શહેરના લોહાણા સમાજના એલ. કે. જી. થી સ્નાતક / અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવનાર હોય. એલ. કે. જી. થી ધો.૮ સુધીના જે વિદ્યાર્થીઓને ૮૦ % અથવા એ ગ્રેડ મેળવ્યો હોય, ધો. ૯ થી ધો.૧૨ સુધીમાં જે વિદ્યાર્થીઓને ૭૫ % અને કોલેજમાં ૬૦ % માર્કસ મેળવ્યા હોય તેઓએ (૧) મે. નારણદાસ વિઠ્ઠલદાસ એન્ડ કંપની, જુની અનુપમ ટોકીઝ પાસે, (૨) મનોહર એમ્પોરીયમ, પટેલ કોલોની શેરી નં ૧, રોડ નં. ૧ (૩) ધન્વન્તરિ મેડિકલ સ્ટોર, હવાઈ ચોક (૪) શ્રીજી એન્ટર પ્રાઈઝ, જે - ૮ નવો હુડકો, રણજીતનગર (૫) સદગુરુ પ્રોવિઝન સ્ટોર, આઇ. સી. આઈ. સી. બેંકની બાજુમાં, ત્રીમંદિર પાસે,  જામનગરમાંથી ફોર્મ મેળવી તા. ૩૧-૭-૨૦૨૫ સુધીમાં તે જ સ્થળોએ પરત કરવા સંસ્થાના મંત્રી અતુલ રાયઠઠ્ઠાએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh