Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાનમ જંયતી નિમિત્તે વિરાટ વિજય દિવસની ઉજવણીઃ
દ્વારકા તા. ૬: દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરાટ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશની સેવા પૂજા સાથે સંકળાયેલા ગુગળી પરિવાર દ્વારા ધ્વજાજીનું પૂજન કરાયું હતું. શારદાપીઠ મંદિર પરિસરમાં ગુગળી જ્ઞાતિના વિજયભાઈ બાબુલાલ ભટ્ટ પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુગળી સમાજના અગ્રણીઓ તેમજ દ્વારકાના સંતગણ તેમજ સ્થાનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વામન જયંતીના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી દેશની અખંડિતતા તથા સુરક્ષા જળવાય તે માટે ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial