Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ જામનગરની સરકારી ડીકેવી કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના નેજા હેઠળ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ પી.વી. બાણુગરીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આસી. પ્રો. ડો. જગદીશ બિશ્નોયે ખાદ્યતેલના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસરો અંગે વકતવ્ય આપ્યું હતું. દરરોજ ભોજનમાં ૧૦ ટકા ખાદ્યતેલનો વપરાશ ઘટાડવાનો ઠરાવ થયો હતો. ડો. બાણુગરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial