Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગર નિવાસી સ્વ. નેમચંદ દેવરાજ શાહ (ડબાસંગવાળા) અને લંડન નિવાસી સ્વ. શાંતિલાલ ડાયાલાલ વડગામા (ડબાસંગ વાળા)ના આર્થિક સહયોગથી ડબાસંગ પ્રાથમિક શાળામાં તિથિ ભોજન યોજાયું હતું. આ તકે દાતા પરિવારના સભ્ય અનિલભાઈ શાહ તથા નિલેષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ રૂપેશભાઈ શાહ તથા શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial