Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા પ૦ વર્ષથી જળવાતી પરંપરાઃ
જામનગર તા. ૪: જામનગરમાં ખોજા ધર્મશાળા વિસ્તારના ખોજા જ્ઞાતિ દ્વારા સળગતા અંગારા પર ચાલીને મહોર્રમની ઉજવણી કરાઈ હતી.
જામનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે આઠમી રાત્રે ખોજા નાકા પાસે આવેલી ખોજા ધર્મશાળામાં ખોજા જ્ઞાતિ દ્વારા 'હુસૈન'ના નારા સાથે ખંદક એટલે કે સળગતા અંગારા પર ચાલીને મહોર્રમનો પર્વ મનાવવામાં આવ્યો હતો.
જામનગરમાં ખોજા જ્ઞાતિ દ્વારા છેલ્લા પ૦ વર્ષથી આ રીતે મોહર્રમના પર્વની ઉજવણી કરાય છે અને આ વખતે ખોજા જ્ઞાતિના મુસ્લિમ યુવાનોએ અંગાર પર ચાલીને મોહર્રમનો તહેવાર મનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial