Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ પર્વ દરમ્યાન
જામનગર જિલ્લા જેલમાં ૧૨૦ કેદીઓ માટે સમગ્ર નવરાત્રિ પર્વ દરમ્યાન ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા આ ઉમદા કામગીરી કરવામાં આવી હતી. અધિક્ષક એન.એસ.લોહાર, જેલર બી.વી.રાયજાદા, આઈ.સી. જેલર જે.જે. ઠાકારો, જનલર સુબેદાર એચ.એચ. બારડની સૂચના મુજબ જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા જેલમાં ફળાહાર પહોંચાડવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial