Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૧૮ - સુર્યાસ્ત : ૬-૪૫
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૩૦ :
તા. ૧૭-૦૨-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૭,
મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ પરિઘ, કરણઃ કિંસ્તુઘ્ન
તા. ૧૭ - ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં સ્વસ્થતા અને સમતોલન જાળવવું ઘણું અગત્યનું થઈ પડે. સંયમ જાળવવો. નાણાકિય કઠિન સંજોગો આવે હવે ખોટા ખર્ચા ઘટાડીને ગણતરી-કરકસર કરવી પડેે. નોકરિયાત વર્ગને અકારણ વિવાદ કે તણાવ જણાય. ધંધા-વ્યવસાયમાં આપની પ્રગતિ ધીમી પણ મહત્ત્વની જણાય. કૌટુંબિક બાબતો ગૂંચવાય નહીં તે જો જો.
બાળકની રાશિઃ મકર ૦૯:૦૫ સુધી પછી કુંભ