Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૯: ખંભાળીયામાં આવેલ કાનાણી પરિવારના કુળદેવી સિંધવી માતાજીના મંદિરના સાનિધ્યમાં આવતીકાલે તા. ૩૦-૯-૨૫ના હવનાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮:૩૦ વાગ્યે હવનનો પ્રારંભ, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમાશે અને મહાઆરતી પછી બપોરે ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial