Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વકીલ મિત્રો માટે રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

તા.૭ સુધીમાં મેળવી લેવાના રહેશે ફોર્મઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના વકીલ મિત્રો માટે આગામી તા.૧૦ અને તા.૧૧ના દિને રાત્રિ ટેનિસ ટુર્નામેન્ટનું સુમેર કલબમાં આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના વકીલ મંડળ દ્વારા દર વર્ષની માફક સ્વ. એડવોકેટ મણીલાલ અનડકટની સ્મૃતિમાં આગામી તા.૧૦ અને તા.૧૧ના દિને રાત્રિ ટેનિસ ટુર્નામેન્ટનું સુમેર કલબમાં આયોજન કરવામાં આવ્યું છે.

તેમાં ભાગ લેવા ઈચ્છતા વકીલ મિત્રોની ટીમે તા.૭ સુધીમાં ન્યાયાલય સ્થિત ઝેરોક્ષ રૂમમાંથી ફોર્મ મેળવી રૂ.ર૧૦૦ એન્ટ્રી સાથે સહમંત્રી પરેશ ગણાત્રા અથવા મૃગેન ઠાકરને તે ફોર્મ પરત કરવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh