Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૪ :
તા. ૧૬-૦૨-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ વરિપાન, કરણઃ ચતુષ્વાદ
તા. ૧૬ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાપાર-ધંધા વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. વિદેશયાત્રા-લાંબા પ્રવાસનું આયોજન શક્ય બને. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મહેનત વધારવી પડે. ધાર્મિકતા-આધ્યાત્મિકતામાં રસ રૂચિ વધતા જાય.
બાળકની રાશિઃ મકર