Advertisement
Author: નોબત સમાચાર

વૈજનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનું આયોજન

આવતીકાલે વહેલી સવારે જામનગરના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના વૈજનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલે અષાઢ મહિનાની અમાસ નિમિત્તે તા. ૨૪-૭-૨૫ના સવારે પાંચ વાગ્યે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે તથા શ્રાવણી અમાસના દિવસે સવારે પાંચ વાગ્યે ભસ્મ આરતી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh